અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયા બાદ હવે વડોદરાનું તંત્ર પણ હરકતમાં, તંત્ર પ્રમાણે ઠંડીની સિઝનમાં કોરોનાનાં કેસમાં 30% સુધીનો વધારો થઈ શકે છે

|

Nov 21, 2020 | 9:33 AM

અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયા બાદ હવે વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. વડોદરા SSG હોસ્પિટલનાં કોવિડ વિભાગના નોડલ ઓફિસરનાં જણાવ્યા અનુસાર તંત્ર એલર્ટ પર છે. તંત્ર પ્રમાણે ઠંડીની સિઝનમાં કેસમાં 30% સુધીનો વધારો થઈ શકે છે. હોમ ક્વોરન્ટાઈનના કારણે બેડની પણ કોઈ સમસ્યા નહિ સર્જાવો નો દાવો કરવામાં આવ્યો છે.   Web Stories View […]

અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયા બાદ હવે વડોદરાનું તંત્ર પણ હરકતમાં, તંત્ર પ્રમાણે ઠંડીની સિઝનમાં કોરોનાનાં કેસમાં 30% સુધીનો વધારો થઈ શકે છે

Follow us on

અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયા બાદ હવે વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. વડોદરા SSG હોસ્પિટલનાં કોવિડ વિભાગના નોડલ ઓફિસરનાં જણાવ્યા અનુસાર તંત્ર એલર્ટ પર છે. તંત્ર પ્રમાણે ઠંડીની સિઝનમાં કેસમાં 30% સુધીનો વધારો થઈ શકે છે. હોમ ક્વોરન્ટાઈનના કારણે બેડની પણ કોઈ સમસ્યા નહિ સર્જાવો નો દાવો કરવામાં આવ્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article