અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોની બસમાં બેસવા પડાપડી, ભારેભીડ વચ્ચે સંક્રમણ ફેલાવાનો ઉભો થયો ખતરો

|

Nov 22, 2020 | 8:59 AM

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે પણ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોએ ભારે ભીડ જમાવી હતી. એક તરફ સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા કર્ફ્યું નાખવામાં આવે છે અને બીજી તરફ પરિવહન માટે કરવામાં આવેલી વ્યવસ્થા વધારે ભીડને ભેગી કરી રહી છે. કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે બસમાં બેસવા માટે લોકોએ રીતસર પડાપડી કરી હતી. વ્યવસ્થા કરતા સંક્રમણ ફેલાવાનો […]

અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોની બસમાં બેસવા પડાપડી, ભારેભીડ વચ્ચે સંક્રમણ ફેલાવાનો ઉભો થયો ખતરો

Follow us on

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે પણ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોએ ભારે ભીડ જમાવી હતી. એક તરફ સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા કર્ફ્યું નાખવામાં આવે છે અને બીજી તરફ પરિવહન માટે કરવામાં આવેલી વ્યવસ્થા વધારે ભીડને ભેગી કરી રહી છે. કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે બસમાં બેસવા માટે લોકોએ રીતસર પડાપડી કરી હતી. વ્યવસ્થા કરતા સંક્રમણ ફેલાવાનો ખતરો આ વ્યવસ્થામાં વધારે લાગી રહ્યો છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article