અમદાવાદમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય તંત્ર હરકતમાં,મેલેરિયા અને ટાઈફોઈડને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગની ટીમે શહેરમાં હાથ ધર્યુ ચેકીંગ,અનેક સ્થળે મચ્છરનાં લારવા મળી આવ્યા

|

Sep 20, 2020 | 9:54 PM

અમદાવાદમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મેલેરિયા અને ટાઈફોઈડના રોગચાળાને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગની ટીમે શહેરના જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે જેમાં ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઈટ, પ્લોટ સહિતના સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે. જુદી-જુદી મચ્છરના લારવા પણ મળી આવ્યા છે   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો […]

અમદાવાદમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય તંત્ર હરકતમાં,મેલેરિયા અને ટાઈફોઈડને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગની ટીમે શહેરમાં હાથ ધર્યુ ચેકીંગ,અનેક સ્થળે મચ્છરનાં લારવા મળી આવ્યા
http://tv9gujarati.in/amdaavad-ma-rogc…aarva-madi-aavya/

Follow us on

અમદાવાદમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મેલેરિયા અને ટાઈફોઈડના રોગચાળાને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગની ટીમે શહેરના જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે જેમાં ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઈટ, પ્લોટ સહિતના સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે. જુદી-જુદી મચ્છરના લારવા પણ મળી આવ્યા છે

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 12:03 pm, Thu, 20 August 20

Next Article