અમદાવાદમાં ૨ દિવસ માટે નાખવામાં આવેલા કર્ફ્યુંને લઈને મોટાભાગના રહીશો હાલમાં તો ઘર માં જ રેહવાનું પસંદ કરી રહ્યા છે . જે લોકો ને સવારે જરૂરીયાત પ્રમાણે ઓફીસ જવું પડે એમ છે એ જ લોકોની હાજરી રસ્તા પર વર્તાઈ રહી હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે એકલદોકલ લોકો નજરે પડી […]
Follow us on
અમદાવાદમાં ૨ દિવસ માટે નાખવામાં આવેલા કર્ફ્યુંને લઈને મોટાભાગના રહીશો હાલમાં તો ઘર માં જ રેહવાનું પસંદ કરી રહ્યા છે . જે લોકો ને સવારે જરૂરીયાત પ્રમાણે ઓફીસ જવું પડે એમ છે એ જ લોકોની હાજરી રસ્તા પર વર્તાઈ રહી હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે એકલદોકલ લોકો નજરે પડી રહ્યા હતા.