અમદાવાદ એરપોર્ટથી AMCએ 32 જેટલી બસોની વ્યવસ્થા મુસાફરો માટે ગોઠવી, મુસાફરો કહે છે કે અધવચ્ચે ઉતારી દેતી બસોને લઈને મુશ્કેલીમાં વધારો થાય છે

|

Nov 21, 2020 | 8:11 AM

અમદાવાદમાં કરફ્યુના કારણે એરપોર્ટથી ઘરે જવા માટે અથવા તો નજીકના રસ્તા સુધી પોહ્ચવા માટેની વ્યવસ્થા અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મુસાફરોને પોહ્ચાડવા માટે ૩૨ જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે રાતે અને વેહલી સવારે ઉતરેલા મુસાફરોમાં નારાજગી એ જોવા મળતી હતી કે અધવચ્ચે ઉતારી દેતી બસો બાદ […]

અમદાવાદ એરપોર્ટથી AMCએ 32 જેટલી બસોની વ્યવસ્થા મુસાફરો માટે ગોઠવી, મુસાફરો કહે છે કે અધવચ્ચે ઉતારી દેતી બસોને લઈને મુશ્કેલીમાં વધારો થાય છે

Follow us on

અમદાવાદમાં કરફ્યુના કારણે એરપોર્ટથી ઘરે જવા માટે અથવા તો નજીકના રસ્તા સુધી પોહ્ચવા માટેની વ્યવસ્થા અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મુસાફરોને પોહ્ચાડવા માટે ૩૨ જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે રાતે અને વેહલી સવારે ઉતરેલા મુસાફરોમાં નારાજગી એ જોવા મળતી હતી કે અધવચ્ચે ઉતારી દેતી બસો બાદ તેમને તેમના સ્થાન પર જવું કઈ રીતે તે મોટી સમસ્યા આવે છે .

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article