AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: અંબાજી મંદિર આવતીકાલે રહેશે બંધ, પ્રક્ષાલન વિધિ માટે મંદિર રહેશે બંધ

અંબાજી મંદિર આવતીકાલે બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ માટે અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે. દર વર્ષે ભાદરવી પૂનમના બાદ પ્રક્ષાલન વિધિ યોજાય છે. મા અંબાના ગર્ભ ગૃહ સહિત ઘરેણાં ધોવાય છે. આ દિવસે મંદિરને સંપુર્ણ ધોવવામાં આવે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO જોવા માટે […]

VIDEO: અંબાજી મંદિર આવતીકાલે રહેશે બંધ, પ્રક્ષાલન વિધિ માટે મંદિર રહેશે બંધ
| Updated on: Sep 05, 2020 | 3:54 AM
Share

અંબાજી મંદિર આવતીકાલે બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ માટે અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે. દર વર્ષે ભાદરવી પૂનમના બાદ પ્રક્ષાલન વિધિ યોજાય છે. મા અંબાના ગર્ભ ગૃહ સહિત ઘરેણાં ધોવાય છે. આ દિવસે મંદિરને સંપુર્ણ ધોવવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">