AMBAJI MANDIR: ટ્રસ્ટના જ કર્મચારી પર 1.12 લાખના કૌભાંડનો આક્ષેપ

ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરના ટ્રસ્ટમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયાના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારી પર રૂ.1.12 લાખના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

AMBAJI MANDIR: ટ્રસ્ટના જ કર્મચારી પર 1.12 લાખના કૌભાંડનો આક્ષેપ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 26, 2021 | 9:37 PM

ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરના ટ્રસ્ટમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયાના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારી પર રૂ.1.12 લાખના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં ડીઝલ ખરીદીમાં અંબાજી મંદિર ટ્રસ્ટને રૂ.1,12,738નો ચૂનો લાગ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અંબાજી મંદિર ટ્રસ્ટના જ એક કર્મચારીએ ડીઝલ ખરીદીમાં ખોટા બિલ, ખોટી સહી કરીને 1,445 લીટર ડીઝલની ખરીદીમાં ગોલમાલ કરી છે. ટ્રસ્ટના આ કૌભાંડી કર્મચારીએ ટ્રસ્ટના ખોટા સિક્કાઓ લગાવી બિલો રજૂ કરી કૌભાંડ આચર્યુ છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે મંદિર ટ્રસ્ટના કર્મચારી અને પેટ્રોલ પંપના કર્મચારી સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો: Tractor Rally: જામજોધપુરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી, 50 જેટલા ખેડૂતોની અટકાયત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">