સુરેન્દ્રનગરના અમરનાથ વોટર પાર્કમાં મારામારીના દુશ્યો સર્જાયા હતા. વોટર પાર્કમાં નાહવાનો આનંદ માણવા આવેલા ગ્રાહકોને માર ખાવાનો સમય આવી ગયો હતો. રાજમહેલ ગેસ્ટ હાઉસના સ્ટાફ દ્વારા ગ્રાહકો પર કર્યો હુમલો કરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનનો સ્થાનિક દ્વારા વીડિયો પણ લેવાયો હતો. આ પણ વાંચોઃ અમદાવાદના ઈતિહાસમાં આ દિવસ નોંધાઈ ગયોઃ થૂં-થૂં-થૂં […]
Follow us on
સુરેન્દ્રનગરના અમરનાથ વોટર પાર્કમાં મારામારીના દુશ્યો સર્જાયા હતા. વોટર પાર્કમાં નાહવાનો આનંદ માણવા આવેલા ગ્રાહકોને માર ખાવાનો સમય આવી ગયો હતો. રાજમહેલ ગેસ્ટ હાઉસના સ્ટાફ દ્વારા ગ્રાહકો પર કર્યો હુમલો કરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનનો સ્થાનિક દ્વારા વીડિયો પણ લેવાયો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વોટરપાર્કમાં મારામારીના પગલે દોડધામ પણ મચી ગઈ હતી. અન્ય લોકો પણ પોતાની મસ્તી છોડીને સ્તબ્ધ થઈ ગયા હતા. તો મહિલાઓ પણ આ મારામારીનો શિકાર બન્યા હોઈ તેવું વીડિયોમાં દેખાયું હતું.