અલવિદા કેશુબાાપા: વડાપ્રધાન મોદી શ્રધ્ધાંજલિ આપવા જઈ શકે છે કેશુભાઈના નિવાસ્થાને

|

Oct 29, 2020 | 7:59 PM

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇનું 92 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન મોદી પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા જઈ શકે છે. કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા વડાપ્રધાન મોદી 30 તારીખે કેશુભાઈના નિવાસસ્થાને જઇ સાંત્વના આપી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલા વડાપ્રધાન મોદી દિલ્લીથી સીધા કેવડિયા જવાના હતા. પરંતુ કેશુબાપાનું અવસાન થતાં પીએમ મોદી કેશુબાપાને શ્રધ્ધાંજલિ […]

અલવિદા કેશુબાાપા: વડાપ્રધાન મોદી શ્રધ્ધાંજલિ આપવા જઈ શકે છે કેશુભાઈના નિવાસ્થાને
ફાઈલ ફોટો

Follow us on

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇનું 92 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન મોદી પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા જઈ શકે છે. કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા વડાપ્રધાન મોદી 30 તારીખે કેશુભાઈના નિવાસસ્થાને જઇ સાંત્વના આપી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલા વડાપ્રધાન મોદી દિલ્લીથી સીધા કેવડિયા જવાના હતા. પરંતુ કેશુબાપાનું અવસાન થતાં પીએમ મોદી કેશુબાપાને શ્રધ્ધાંજલિ આપવા તેમના ઘરે જઇ શકે છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article