રાજકોટમાં AIIMSનું કામ પૂરજોશમાં, જૂન 2022 સુધીમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે : શ્રમદીપ શર્મા

રાજકોટમાં AIIMS હોસ્પિટલના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટરે દાવો કર્યો છે કે જૂન 2022 સુધીમાં AIIMS હોસ્પિટલ બનીને તૈયાર થઈ જશે. અને 2021 સુધીમાં ઓપીડી શરૂ થાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. જ્યારે 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેન્ચ આવતીકાલથી શરૂ થશે. તેમના રહેવા માટે હોસ્ટેલ અને અભ્યાસ માટે ક્લાસ રૂમની વ્યવસ્થા […]

રાજકોટમાં AIIMSનું કામ પૂરજોશમાં, જૂન 2022 સુધીમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે : શ્રમદીપ શર્મા
Follow Us:
| Updated on: Dec 20, 2020 | 7:36 PM

રાજકોટમાં AIIMS હોસ્પિટલના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટરે દાવો કર્યો છે કે જૂન 2022 સુધીમાં AIIMS હોસ્પિટલ બનીને તૈયાર થઈ જશે. અને 2021 સુધીમાં ઓપીડી શરૂ થાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. જ્યારે 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેન્ચ આવતીકાલથી શરૂ થશે. તેમના રહેવા માટે હોસ્ટેલ અને અભ્યાસ માટે ક્લાસ રૂમની વ્યવસ્થા કરી દેવાઈ છે. મહત્વનું છે કે એઈમ્સ હોસ્પિટલ તૈયાર થવાનો કુલ ખર્ચ 1195 કરોડ અંદાજવામાં આવ્યો છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">