અમદાવાદનું પ્રખ્યાત લૉ-ગાર્ડન બજાર હવે રાત્રે ખુલ્લું નહીં રહે, મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા હોવાથી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

|

Sep 26, 2020 | 6:18 PM

અમદાવાદમાં મોડી રાત સુધી ખુલ્લું રહેતું લૉ-ગાર્ડન બજાર હવે સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે. કોરોનાકાળમાં બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે હવેથી બજાર બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. બજારમાં લોકોની ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી રાત્રે બજાર […]

અમદાવાદનું પ્રખ્યાત લૉ-ગાર્ડન બજાર હવે રાત્રે ખુલ્લું નહીં રહે, મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા હોવાથી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

Follow us on

અમદાવાદમાં મોડી રાત સુધી ખુલ્લું રહેતું લૉ-ગાર્ડન બજાર હવે સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે. કોરોનાકાળમાં બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે હવેથી બજાર બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. બજારમાં લોકોની ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી રાત્રે બજાર બંધ રહેશે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ પણ વાંચો: ઉકાઇ ડેમની જળસપાટીમાં સતત વધારો, ડેમના 10 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article