કોરોનાને કારણે રેગ્યુલર ટ્રેન બંધ છે, ત્યારે તહેવાારોને લઈને પશ્ચિમ રેલવે દ્વારા 32 જેટલી ફેસ્ટિવલ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ ખાસ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોએ એક્સટ્રા ચાર્જ પણ ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે રેગ્યુલર ટ્રેન જ્યારે બંધ છે, ત્યારે ફરી ક્યારે ચાલું થશે તે અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો […]
Follow us on
કોરોનાને કારણે રેગ્યુલર ટ્રેન બંધ છે, ત્યારે તહેવાારોને લઈને પશ્ચિમ રેલવે દ્વારા 32 જેટલી ફેસ્ટિવલ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ ખાસ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોએ એક્સટ્રા ચાર્જ પણ ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે રેગ્યુલર ટ્રેન જ્યારે બંધ છે, ત્યારે ફરી ક્યારે ચાલું થશે તે અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો છે.