Ahmedabad મનપા સંચાલિત ગૌશાળામાં ગાયના મૃત્યુને લઇને વિપક્ષ અને ભાજપ આમને સામને
અમદાવાદ(Ahmedabad) કોર્પોરેશન સંચાલિત બાકરોલ ગૌશાળામાં(Gausala) ગાયોના માવજતના આધારે મોત થયા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. જયારે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું છે કે આજે કોઇ પણ ગાયના મોત થયા હોવાની બાબત ખોટી છે.
અમદાવાદ(Ahmedabad) કોર્પોરેશન સંચાલિત બાકરોલ ગૌશાળામાં(Gausala) ગાયોના માવજતના આધારે મોત થયા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. જયારે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું છે કે આજે કોઇ પણ ગાયના મોત થયા હોવાની બાબત ખોટી છે. તેમજ ગૌશાળામાં માત્ર કાદવ -કીચડ છે. તેમજ આજે એક પણ ગાયનું મોત થયું નથી. જો કે ત્રણ દિવસમાં બીમારીના કારણે 6 ગાયના મોત થયા છે.
Latest Videos
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
