Ahmedabad મનપા સંચાલિત ગૌશાળામાં ગાયના મૃત્યુને લઇને વિપક્ષ અને ભાજપ આમને સામને
અમદાવાદ(Ahmedabad) કોર્પોરેશન સંચાલિત બાકરોલ ગૌશાળામાં(Gausala) ગાયોના માવજતના આધારે મોત થયા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. જયારે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું છે કે આજે કોઇ પણ ગાયના મોત થયા હોવાની બાબત ખોટી છે.
અમદાવાદ(Ahmedabad) કોર્પોરેશન સંચાલિત બાકરોલ ગૌશાળામાં(Gausala) ગાયોના માવજતના આધારે મોત થયા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. જયારે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું છે કે આજે કોઇ પણ ગાયના મોત થયા હોવાની બાબત ખોટી છે. તેમજ ગૌશાળામાં માત્ર કાદવ -કીચડ છે. તેમજ આજે એક પણ ગાયનું મોત થયું નથી. જો કે ત્રણ દિવસમાં બીમારીના કારણે 6 ગાયના મોત થયા છે.
Follow Us
Latest Videos
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
