અમદાવાદ: IIM પાસે પરપ્રાંતિયોનો હોબાળો, પોલીસે આશરે 60 જેટલા લોકોની કરી અટકાયત

|

Sep 29, 2020 | 9:56 AM

અમદાવાદમાં પરપ્રાંતિયો દ્વારા પોલીસ પર હુમલો કરવાની ઘટના બની છે. અમદાવાદમાં IIM પાસે પરપ્રાંતિયોએ પથ્થરમારો કરીને હોબાળો મચાવ્યો છે. ત્યારે આ ઘટના પર પોલીસે હવે કાબૂ મેળવી લીધો છે. હોબાળા બાદ પોલીસે આશરે 60-70 જેટલા લોકોની અટકાયત કરી છે. ત્યારબાદ પોલીસે પરપ્રાંતિયોને આશ્વાસન આપ્યું છે કે તેઓને પરત વતન મોકલવામાં આવશે, જમવાની વ્યવસ્થા કરી આપવા […]

અમદાવાદ: IIM પાસે પરપ્રાંતિયોનો હોબાળો, પોલીસે આશરે 60 જેટલા લોકોની કરી અટકાયત

Follow us on

અમદાવાદમાં પરપ્રાંતિયો દ્વારા પોલીસ પર હુમલો કરવાની ઘટના બની છે. અમદાવાદમાં IIM પાસે પરપ્રાંતિયોએ પથ્થરમારો કરીને હોબાળો મચાવ્યો છે. ત્યારે આ ઘટના પર પોલીસે હવે કાબૂ મેળવી લીધો છે. હોબાળા બાદ પોલીસે આશરે 60-70 જેટલા લોકોની અટકાયત કરી છે. ત્યારબાદ પોલીસે પરપ્રાંતિયોને આશ્વાસન આપ્યું છે કે તેઓને પરત વતન મોકલવામાં આવશે, જમવાની વ્યવસ્થા કરી આપવા માટે ખાતરી પણ આપી છે. પરપ્રાંતિયોને ધીરજ રાખવા માટે પોલીસે અપીલ કરી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:39 am, Mon, 18 May 20

Next Article