અમદાવાદીઓ ચેતી જજો ! નવરાત્રીના સમયે જ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ, ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો

આ મહિનામાં ડેન્ગ્યુની (Dengue)  સૌથી વધુ અસર બાળકોને થઈ છે. નવરાત્રી પર્વ પૂરજોશમાં છે, વરસાદ છૂટો છવાયો પડી રહ્યો છે, એવામાં મચ્છરજન્ય રોગ વધી રહ્યો છે.

અમદાવાદીઓ ચેતી જજો ! નવરાત્રીના સમયે જ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ, ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો
Rise dengue cases in Ahmedabad
Follow Us:
| Updated on: Sep 29, 2022 | 8:31 AM

નવરાત્રીના (Navratri 2022) સમયે જ અમદાવાદમાં (Ahmedabad)  ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદમાં જ ડેન્ગ્યુના કુલ 1,070 કેસ નોંધાયા છે. એનાથી પણ મોટી ફિકર એ વાતની છે કે આ મહિનામાં ડેન્ગ્યુની (Dengue)  સૌથી વધુ અસર બાળકોને થઈ છે. નવરાત્રી પર્વ પૂરજોશમાં છે, વરસાદ છૂટો છવાયો પડી રહ્યો છે, એવામાં મચ્છરજન્ય રોગ વધી રહ્યો છે.

હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

અમદાવાદની હોસ્પિટલોમાં (Ahmedabad civil hospital) ડેન્ગ્યુ, ચીકનગુનિયા, મેલિરિયા સહિતના રોગના દર્દીઓ વધી રહ્યા છે. તો સપ્ટેમ્બરના પ્રથમ 24 દિવસમાં જ ડેન્ગ્યુના 662 કેસ નોંધાયા છે જે કુલ કેસોના લગભગ 62% જેટલા છે. આ ઉપરાંત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 1,070 કેસ નોંધાયા છે.જેમાંથી 565 કેસ શહેરના પશ્ચિમ વિસ્તારોમાં નોંધાયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ બાળકો

આંકડાઓ પર નજર કરીએ તો સપ્ટેમ્બરમાં રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ બાળકો છે કેમકે આંકડાઓ મુજબ સપ્ટેમ્બરમાં બાળકોમાં ડેન્ગ્યુના 294 કેસ નોંધાયા હતા. આ બાળકો 0 થી 14 વર્ષની વય જૂથમાં છે. જાન્યુઆરીથી ડેન્ગ્યુના કુલ કેસોમાં બાળકોની સંખ્યા 27.5 % છે. અને પાછલા અઠવાડિયામાં બાળકોમાં 1.5% કેસ જોવા મળ્યા છે, જે ચિંતાજનક કહી શકાય. આ ઉપરાંત ડેન્ગ્યુના 775 દર્દીઓ છે જેમની ઉંમર 15 વર્ષથી વધુ છે.જો અન્ય રોગોની વાત છે તો સપ્ટેમ્બરના પ્રથમ 24 દિવસમાં અમદાવાદમાં મેલેરિયાના 173 કેસ, ફાલ્સીપેરમના 14 કેસ અને ચિકનગુનિયાના 35 કેસ નોંધાયા છે. આ કેસ દર્શાવે છે કે શહેરીજનોએ વધુ જાગૃત થવાની જરૂર છે.

(વીથ ઈનપૂટ-જિજ્ઞેશ પટેલ, અમદાવાદ) 

Latest News Updates

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">