Gujarati NewsGujaratAhmedabadFarmers and vegetables vendors mishandled by assailants on narol aslali highway ahmedabad narol aslali highway par thi shakbhaji na vepario ane kheduto ne bhagadi mukaya 30 thi 40 truck ane tempo na
નારોલ-અસલાલી હાઈવે પરથી શાકભાજીના વેપારીઓ અને ખેડૂતોને ભગાડી મુકાયા, 30થી 40 ટ્રક અને ટેમ્પોના કાચ તોડ્યા
અમદાવાદના નારોલ-અસલાલી હાઈવે પરથી શાકભાજીના વેપારીઓ અને ખેડૂતોને ભગાડી મુકાયા છે. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. નારોલ-અસલાલી હાઈવે પર આવેલા ટ્રાન્સપોર્ટ સંચાલકોએ ટ્રકના કાચ તોડ્યા. છેલ્લા ત્રણ દિવસથી ડ્રાઈવરને માર મારવાની અને કાચ તોડવાની ઘટનાઓ બને છે. આજે 30થી 40 ટ્રક અને ટેમ્પોના કાચ તોડીને ભગાડ્યા. હાલમાં ખેડૂતો પોતાનો માલ અને જીવ બચાવીને […]
Follow us on
અમદાવાદના નારોલ-અસલાલી હાઈવે પરથી શાકભાજીના વેપારીઓ અને ખેડૂતોને ભગાડી મુકાયા છે. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. નારોલ-અસલાલી હાઈવે પર આવેલા ટ્રાન્સપોર્ટ સંચાલકોએ ટ્રકના કાચ તોડ્યા. છેલ્લા ત્રણ દિવસથી ડ્રાઈવરને માર મારવાની અને કાચ તોડવાની ઘટનાઓ બને છે. આજે 30થી 40 ટ્રક અને ટેમ્પોના કાચ તોડીને ભગાડ્યા. હાલમાં ખેડૂતો પોતાનો માલ અને જીવ બચાવીને પીરાણા ડમ્પિંગ સાઈડ પર ઉભા છે. પીરાણા રોડ પર પણ ટ્રકોની લાંબી કતારો લાગી છે.