GUJARAT : રસ્તા પર રખડતા ઢોરનું રાજ, આખલાઓ માટે રસ્તાઓ બન્યા યુદ્ધનું મેદાન

BULL FIGHT : રાજ્યના અનેક શહેરોમાં રસ્તા પર રખડતા ઢોરનો આતંક વધ્યો છે. જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, વલસાડ, વડોદરા અને અમદાવાદમાં રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 6:05 PM

AHMEDABAD : રાજ્યના મોટા ભાગના શહેરોમાં વાહનચાલકો અને રાહદારીઓ એક મોટી મુસીબતથી પરેશાન છે.આ મુસીબત છે રસ્તા પર રખડતા ઢોરની. જાહેર રસ્તા પર ફરતા આ રખડતા ઢોર રાહદારીઓ અને વાહનચાલકો માટે રસ્તા પર રખડતું મોત સાબિત થઈ રહ્યા છે.રાજ્યના અનેક શહેરોમાં રસ્તા પર રખડતા ઢોરનો આતંક વધ્યો છે.. જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, વલસાડ, વડોદરા અને અમદાવાદમાં રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

રસ્તે રખડતી આ રંજાડનો ક્યારે અંત આવશે તે બાબતે તંત્ર પણ હાથ ઉચ્ચા કરીને મુકપ્રેક્ષકની ભુમિકા ભજવતી હોય તેવું લાગી રહ્યું છે..રસ્તા પરની આ સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. ઘરની બહાર નિકળતા લોકો થરથર કાપી રહ્યા છે.કારણ કે અજાણતી આફત ક્યારે પણ આવી ને હુમલો કરી શકે છે. રખડતા ઢોરના આતંકની સમસ્યાને લઈ સ્થાનિકોએ અને મોટા નેતાઓએ પણ અનેક રજૂઆત કરી છે. પરંતુ તંત્ર તરફથી માત્ર કામની જગ્યાએ માત્ર વાતો અને દાવાઓ જ કરવામાં આવતા હોવાનું સાબીત થઈ રહ્યુ છે.

આ પણ વાંચો :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આ પણ વાંચો  : પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવા અંગે કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Follow Us:
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
g clip-path="url(#clip0_868_265)">