AHMEDABAD : ઉદ્ગમ સ્કૂલ બાળકો માટે રસીકરણ શરૂ કરશે, વંચિત બાળકોને પણ રસી આપશે

Vaccination For Children : સ્કૂલના જેટલા વિદ્યાર્થી દ્વારા પેઈડ ડોઝ લેવામાં આવશે એટલા વંચિત બાળકોને શેલબી હોસ્પિટલમાં મફતમાં વેક્સિન આપવામાં આવશે.

| Updated on: Nov 16, 2021 | 12:04 AM

AHMEDABAD : જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી, એ બાળકોના રસીકરણ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલીઉદ્ગમ સ્કૂલ બાળકો માટે રસીકરણ શરૂ કરશે. બાળકોના રસીકરણ માટે ઉદ્ગમ સ્કૂલે સર્વે કર્યો હતો. રસીકરણ માટે 3 હજાર જેટલા વાલીઓનો સંપર્ક કરી સર્વે કરવામાં આવ્યો હતો, જેમાંથી 99 ટકા વાલીઓએ બાળકોને વૅક્સીન મુકાવવા સંમતિ દર્શાવી છે.

ઉદ્ગમ સ્કૂલમાં અભ્યાસ કરતા જેટલા વિદ્યાર્થીઓ વેક્સિન લેશે તેટલા વંચિત વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા વેક્સિન આપવામાં આવશે. ઉદ્ગમ સ્કૂલે બાળકોના રસીકરણ માટે શેલબી હોસ્પિટલ સાથે ટાયપ કર્યું છે. સ્કૂલના જેટલા વિદ્યાર્થી દ્વારા પેઈડ ડોઝ લેવામાં આવશે એટલા વંચિત બાળકોને શેલબી હોસ્પિટલમાં મફતમાં વેક્સિન આપવામાં આવશે.સ્કૂલના વિદ્યાર્થીઓ અને વંચિત બાળકોને કો-વૅક્સીન અને ઝાયકોવ-ડી બંને વૅક્સીનના વિકલ્પ આપવામાં આવશે.

કોરોના સંક્રમણથી બચવાનો એકમાત્ર રસ્તો રસીકરણ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ને પણ 18 વર્ષથી ઓછી વયના લોકોને કોરોના રસી દાખલ કરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. બાળકોના કોવિડ રસીકરણ અંગેની ગાઈડલાઈન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે આ ગાઈડલાઈનને આધારે જ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.

આ પણ વાંચો : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આપ્યા સંકેત, રાજ્યમાં જલ્દી જ શરૂ થશે ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો

આ પણ વાંચો : VADODARA : દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં યુવતીની સંસ્થામાં સાથે કામ કરતા સ્ટાફની પૂછપરછ કરવામાં આવી

 

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">