VIDEO: અમદાવાદના બોપલ બાદ નિકોલમાં AMCએ બનાવેલી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી

|

Aug 19, 2019 | 11:04 AM

અમદાવાદમાં બોપલની ઘટના બાદ નિકોલમાં પણ પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નિકોલના ભોજલધામ પાસે અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનતી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. આ દરમિયાન કામ કરતા 8 જેટલા શ્રમિકો દટાયા હતા. જેને તાત્કાલિક કામગીરીથી બહાર કાઢવામાં આવ્યા છે. તો સ્થાનિકોની માહિતી પ્રમાણે 3 જેટલા લોકો હજુ દટાયા હોવાની આશંકા છે. […]

VIDEO: અમદાવાદના બોપલ બાદ નિકોલમાં AMCએ બનાવેલી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી

Follow us on

અમદાવાદમાં બોપલની ઘટના બાદ નિકોલમાં પણ પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નિકોલના ભોજલધામ પાસે અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનતી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. આ દરમિયાન કામ કરતા 8 જેટલા શ્રમિકો દટાયા હતા. જેને તાત્કાલિક કામગીરીથી બહાર કાઢવામાં આવ્યા છે. તો સ્થાનિકોની માહિતી પ્રમાણે 3 જેટલા લોકો હજુ દટાયા હોવાની આશંકા છે.

આ પણ વાંચોઃ ભારતની 5 ખૂંખાર મહિલા જેની દુનિયાભરની પોલીસને છે તલાશ, આ ગુનાઓમાં છે સંડોવણી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છેકે, પાણીની ટાંકીનું કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જેમાં એક સ્લેબ ધરાશાયી થતા આ દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં 15 દિવસ દરમિયાનમાં આ બીજી દુર્ઘટના છે અગાઉ પણ બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 3 લોકોના મોત નિપજ્યા હતા. હજુ તો પાણીની ટાંકીનું કામ ચાલુ હતું આ સમયે જ આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પ્રકારની બેદરકારી પાછળ તંત્ર જવાબદારી લેશે કે, દર વખતની માફક તપાસના બહાને છટકી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Published On - 11:02 am, Mon, 19 August 19

Next Article