અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, મોનિટરીંગ બાદ ખાનગી હોસ્પિટલના બેડમાં થઈ શકે છે ઘટાડો

|

Sep 25, 2020 | 7:37 PM

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં કોરોનાના વાઈરસના કેસ સતત ઘટી રહ્યાં છે. શહેરની 62 હોસ્પિટલમાં 2300થી વધારે કોવિડની સારવાર માટે ફાળવવામાં આવ્યા હતા. જો કે કોરોના વાઈરસના કેસ ઘટતાં 900 બેડ પર જ લોકો જ સારવાર લઈ રહ્યાં છે. આ સિવાય અન્ય જે કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા […]

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, મોનિટરીંગ બાદ ખાનગી હોસ્પિટલના બેડમાં થઈ શકે છે ઘટાડો
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં કોરોનાના વાઈરસના કેસ સતત ઘટી રહ્યાં છે. શહેરની 62 હોસ્પિટલમાં 2300થી વધારે કોવિડની સારવાર માટે ફાળવવામાં આવ્યા હતા. જો કે કોરોના વાઈરસના કેસ ઘટતાં 900 બેડ પર જ લોકો જ સારવાર લઈ રહ્યાં છે. આ સિવાય અન્ય જે કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા તેમાં પણ તંત્ર દ્વારા ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના કેસ છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદમાં ઓછા નોંધાય રહ્યાં છે. જુઓ અહેવાલ..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

 

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 681 નવા પોઝિટિવ કેસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:07 pm, Thu, 2 July 20

Next Article