ગત વર્ષે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ખાનગી શાળાઓની ફીમાં 25 ટકા ની રાહત આપી હતી.
ગત વર્ષે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ખાનગી શાળાઓની ફીમાં 25 ટકા ની રાહત આપી હતી.
Follow us on
Ahmedabad: રાજ્ય સરકાર ચાલુ વર્ષે ખાનગી શાળાઓમાં ફી માફી આપવાના મૂડમાં નથી. ગત વર્ષે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ખાનગી શાળાઓની ફીમાં 25 ટકા ની રાહત આપી હતી. પરંતુ શાળા સંચાલોકના દબાણને કારણે સરકારી ફીમાં કોઈ રાહત નહીં આપે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.
ચાલુ વર્ષે પણ વાલીઓએ 50 ટકા ફી માફીની માંગણી કરી છે. ફી ઉઘરાવવા માટે શાળા સંચાલકોએ શાળા ખોલવા દબાણ કર્યું અને ફી મુદ્દે સરકારે કોઈ નિર્ણય નહીં લેતા સંચાલકો મન ફાવે તેમ ફી ઉઘરાવી રહ્યા છે.