VIDEO: તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, ગણેશ પંડાલ અને તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ
તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું. ગણેશ પંડાલ અને તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બે ફૂટથી મોટી ગણેશજીની મૂર્તિનું સ્થાપન નહીં કરી શકાય જ્યારે ગણેશજીનું વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. જો નિયમોનો ભંગ થશે તો ગુનો નોંધવામાં આવશે. પૂજા બાદ મૂર્તિને રસ્તા પર કે અન્ય સ્થળે બિનવારસી નહીં મૂકી શકાય. આ […]
Follow us on
તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું. ગણેશ પંડાલ અને તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બે ફૂટથી મોટી ગણેશજીની મૂર્તિનું સ્થાપન નહીં કરી શકાય જ્યારે ગણેશજીનું વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. જો નિયમોનો ભંગ થશે તો ગુનો નોંધવામાં આવશે. પૂજા બાદ મૂર્તિને રસ્તા પર કે અન્ય સ્થળે બિનવારસી નહીં મૂકી શકાય.