AHMEDABAD :મણીનગરના ગોલ્ડન સિનિયર સિટીઝન ફ્રેન્ડ ગ્રુપની અનોખી પહેલ, કોરોના મૃતકોની સ્વજનો દ્વારા સમૂહમાં તર્પણવિધિ કરાવાઈ

મણીનગરના ગોલ્ડન સિનિયર સિટીઝન ફ્રેન્ડ ગ્રુપ દ્વારા વિના મૂલ્યે સમૂહમાં તર્પણ વિધિ કરવામાં આવી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 7:31 AM

AHMEDABAD : કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. ખાસ કરીને બીજી લહેરમાં મૃત્યુના એવા દૃશ્યો સામે આવ્યાં હતા કે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડી રહી હતી. આ સાથે ઘણા એવા લોકો છે જેઓ પોતાના મૃતક સ્વજનોની અંતિમ વિધિ કે તર્પણ વિધિ પણ કરી શક્ય નથી. આવા લોકો માટે મણીનગરના ગોલ્ડન સિનિયર સિટીઝન ફ્રેન્ડ ગ્રુપ મદદે આવ્યું છે. હવે એવા પરિવારજનો માટે મણીનગરના ગોલ્ડન સિનિયર સિટીઝન ફ્રેન્ડ ગ્રુપ દ્વારા વિના મૂલ્યે સમૂહમાં તર્પણ વિધિ કરવામાં આવી. આ ગ્રુપમાં સામેલ સભ્યના ઘરે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની પાછળ કરવામાં આવતી વિધિ વિના મૂલ્યે કરાવવામાં આવી.

આ પણ વાંચો : GANDHINAGAR : પ્રમુખ, પ્રભારી અને વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળી

આ પણ વાંચો : GANDHINAGAR : પ્રમુખ, પ્રભારી અને વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળી

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">