કેડીલા ફાર્માસ્યુટીકલમાં 21 કોરોના પોઝિટીવ કેસનો મુદ્દો, કંપનીના યુનિટને બંધ કરવાનો આદેશ

|

Sep 29, 2020 | 12:15 PM

અમદાવાદમાં કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીને બંધ કરી દેવામાં આવી છે. કંપનીના 21 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ અમદાવાદથી આવતા તમામ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે અને તંત્ર તરફથી હવે તમામ કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. કંપનીની આ બેદરકારીની તંત્રએ ગંભીર નોંધ લીધી છે અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક […]

કેડીલા ફાર્માસ્યુટીકલમાં 21 કોરોના પોઝિટીવ કેસનો મુદ્દો, કંપનીના યુનિટને બંધ કરવાનો આદેશ

Follow us on

અમદાવાદમાં કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીને બંધ કરી દેવામાં આવી છે. કંપનીના 21 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ અમદાવાદથી આવતા તમામ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે અને તંત્ર તરફથી હવે તમામ કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. કંપનીની આ બેદરકારીની તંત્રએ ગંભીર નોંધ લીધી છે અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બોલાવી છે. આરોગ્ય વિભાગે ત્રાસદ ગામના યુનિટને બંધ કરવા માટે આદેશ પણ કર્યો છે. ભાત ગામે આવેલા કંપનીના આર એન્ડ ડી યુનિટને પણ બંધ કરવામાં આવ્યું છે. ધોળકા ગામના કર્મચારીઓ મારફતે જ ચેપ લાગ્યો હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:30 am, Thu, 7 May 20

Next Article