અમદાવાદઃ નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકના મોતથી વિવાદ, તબીબની બેદરકારીથી જોડિયા બાળકના મોતનો પરિવારનો આક્ષેપ, જુઓ VIDEO

|

Jul 14, 2019 | 8:22 AM

અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકના સારવાર દરમિયાન મોત થયા. તબીબ અને ફરજ પરના સ્ટાફે સારવારમાં બેદરકારી દાખવતા બાળકોએ જીવ ગુમાવ્યાનો સ્વજનોએ આક્ષેપ કર્યો છે. એક અઠવાડિયામાં જન્મેલા બે બાળકો જેમાં એક દિકરો અને એક દિકરી હતી. આ પણ વાંચો: બનાસકાંઠાઃ દાંતામાં વરૂણદેવને રીઝવવા વેપારીઓએ બંધ પાળ્યો, ધંધા-રોજગાર બંધ રાખી વરૂણદેવને કરી પ્રાર્થના Web Stories […]

અમદાવાદઃ નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકના મોતથી વિવાદ, તબીબની બેદરકારીથી જોડિયા બાળકના મોતનો પરિવારનો આક્ષેપ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકના સારવાર દરમિયાન મોત થયા. તબીબ અને ફરજ પરના સ્ટાફે સારવારમાં બેદરકારી દાખવતા બાળકોએ જીવ ગુમાવ્યાનો સ્વજનોએ આક્ષેપ કર્યો છે. એક અઠવાડિયામાં જન્મેલા બે બાળકો જેમાં એક દિકરો અને એક દિકરી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ દાંતામાં વરૂણદેવને રીઝવવા વેપારીઓએ બંધ પાળ્યો, ધંધા-રોજગાર બંધ રાખી વરૂણદેવને કરી પ્રાર્થના

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સંતાનોના મોતથી પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે. મૃત બાળકના સ્વજનોએ નવી સિવિલ હોસ્પિટલની સારવાર પર સવાલો ઉઠાવ્યા છે. કે બાળકોને ઈન્ફેક્શન લાગ્યું હતું. છતાં નર્સિંગ સ્ટાફ હાથમોજા પહેરતો ન હતો. બાળકોના વોર્ડમાં માખીઓ પણ બણબણતી હતી. આ અંગે ફરિયાદ કરી પરંતુ તેનો ઉકેલ આવ્યો ન હતો. તબીબ પૂરતી વિઝીટ ન લેતા હોવાનો પણ મૃત બાળકના સ્વજનોએ રડતા-રડતા આક્ષેપ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article