અમદાવાદના કાંકરીયામાં રાઇડ તૂટતા 2 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. દુઘટનામાં 29થી જેટલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાંકરીયા નજીક બાલવાટિકા ગેટ નંબર-4 પાસે બની ઘટના બની છે. 5થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આ પણ વાંચોઃ માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યાઃ મૃતકની પત્નીએ પોલીસ સમક્ષ કર્યા આ વાતોના ખુલાસા […]
Follow us on
અમદાવાદના કાંકરીયામાં રાઇડ તૂટતા 2 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. દુઘટનામાં 29થી જેટલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાંકરીયા નજીક બાલવાટિકા ગેટ નંબર-4 પાસે બની ઘટના બની છે. 5થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.