શાહઆલમમાં એક બાજુ હિંસાનો લોહીયાળ ખેલ અને બીજી તરફ સ્થાનિકો બન્યા દેવદૂત

|

Dec 21, 2019 | 5:54 PM

વિરોધ-પ્રદર્શનના નામ પર અમદાવાદના શાહઆલમમાં એક બાજુ માનવતાને કોરાણે મૂકીને હિંસાનો લોહીયાળ ખેલ ખેલાઈ રહ્યો હતો. તો બીજી તરફ અમુક સ્થાનિકો દેવદૂત બનાવીને માનવતા પણ મહેકાવી રહ્યા હતા. હિંસક ભીડ અને અસામાજીક તત્વો ક્રૂર બનીને જ્યારે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યા હતા. ત્યારે શાહઆલમના અમુક મુસ્લિમ રહીશો આ ઘાયલ પોલીસકર્મીઓની સારવાર કરી રહ્યા હતા. આ […]

શાહઆલમમાં એક બાજુ હિંસાનો લોહીયાળ ખેલ અને બીજી તરફ સ્થાનિકો બન્યા દેવદૂત

Follow us on

વિરોધ-પ્રદર્શનના નામ પર અમદાવાદના શાહઆલમમાં એક બાજુ માનવતાને કોરાણે મૂકીને હિંસાનો લોહીયાળ ખેલ ખેલાઈ રહ્યો હતો. તો બીજી તરફ અમુક સ્થાનિકો દેવદૂત બનાવીને માનવતા પણ મહેકાવી રહ્યા હતા. હિંસક ભીડ અને અસામાજીક તત્વો ક્રૂર બનીને જ્યારે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યા હતા. ત્યારે શાહઆલમના અમુક મુસ્લિમ રહીશો આ ઘાયલ પોલીસકર્મીઓની સારવાર કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ 2020ની શરૂઆતથી આ રાશિઓનું ચમકશે ભાગ્ય, જાણો નોકરી, સંપત્તિ, નાણાકીય, આરોગ્ય, શિક્ષણમાં કેવી થશે પ્રગતિ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પથ્થરમારાના એ દિવસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પથ્થરોનો સામનો કરી રહેલા પોલીસકર્મીઓને અમુક યુવાનોએ તિંરગો અને બાંકડાનો સહારો લઈને બચાવ્યા. ત્યારબાદ ઘાયલ થયેલા આ પોલીસકર્મીઓને કેટલાક રહીશો માનવના રૂપમાં દેવ બનીને તેમના ઘરે લઈ ગયા, ત્યાં સારવાર કરી. અને પૂરતું રક્ષણ આપ્યું. જો કે રહીશોનું કહેવું છે કે અસામાજીક અને તોફાની તત્વો શાહઆલમ વિસ્તારના નહીં હતા, તેઓ અન્ય વિસ્તારોમાંથી આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:45 pm, Sat, 21 December 19

Next Article