અમદાવાદના પિરાણા કેમિકલ બ્લાસ્ટ પર NGTની લોક સુનાવણી થઈ. કનિકા ટેક્સોફેબે સાહિલ એન્ટરપ્રાઈઝ સામે 1 કરોડ 76 લાખનો દાવો કર્યો છે. બોઈલર ફાટવાની ઘટનાથી કનિકાના 9 લોકોના મોત થયું હતું. કંપનીને મોટાપાયે નુકસાન પણ થયું હતું. મજૂરોના વળતર અને કંપનીને થયેલા નુકસાન માટે આ દાવો કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ભારત બંધના પગલે રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વોને આપી ચીમકી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો