અમદાવાદ પિરાણા કેમિકલ બ્લાસ્ટ પર NGTની લોક સુનાવણી, કનિકા ટેક્સોફેબે 1 કરોડ 76 લાખનો દાવો કર્યો 

|

Dec 07, 2020 | 9:14 PM

અમદાવાદના પિરાણા કેમિકલ બ્લાસ્ટ પર NGTની લોક સુનાવણી થઈ. કનિકા ટેક્સોફેબે સાહિલ એન્ટરપ્રાઈઝ સામે 1 કરોડ 76 લાખનો દાવો કર્યો છે. બોઈલર ફાટવાની ઘટનાથી કનિકાના 9 લોકોના મોત થયું હતું. કંપનીને મોટાપાયે નુકસાન પણ થયું હતું. મજૂરોના વળતર અને કંપનીને થયેલા નુકસાન માટે આ દાવો કર્યો છે.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે […]

અમદાવાદ પિરાણા કેમિકલ બ્લાસ્ટ પર NGTની લોક સુનાવણી, કનિકા ટેક્સોફેબે 1 કરોડ 76 લાખનો દાવો કર્યો 

Follow us on

અમદાવાદના પિરાણા કેમિકલ બ્લાસ્ટ પર NGTની લોક સુનાવણી થઈ. કનિકા ટેક્સોફેબે સાહિલ એન્ટરપ્રાઈઝ સામે 1 કરોડ 76 લાખનો દાવો કર્યો છે. બોઈલર ફાટવાની ઘટનાથી કનિકાના 9 લોકોના મોત થયું હતું. કંપનીને મોટાપાયે નુકસાન પણ થયું હતું. મજૂરોના વળતર અને કંપનીને થયેલા નુકસાન માટે આ દાવો કર્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભારત બંધના પગલે રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વોને આપી ચીમકી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article