અમદાવાદમાં ખાણીપીણીનું બજાર ગણાતા માણેકચોકને રાત્રે બંધ રાખવામાં આવ્યું હતું કારણ કે સાંજના સમયે એક બાઇક ચાલકની સ્થાનિક દુકાનદાર સાથે હોર્ન વગાડવા બાબતે બોલાચાલી થઇ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તે બોલાચાલી રાત્રીના સમયે તકરારમાં ફરી હતી. આ કારણે સ્થાનિક દુકાનદારો તોફાનના ભયના કારણે દુકાન બંધ કરીને વહેલા નિકળી ગયા હતા. જો કે આ બાબતે તોફાનની અફવાઓ ફેલાતા પોલીસ તાત્કાલીક ધોરણે માણેકચોક પહોંચી અને લુખ્ખાઓના ટોળાને વિખેરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
[yop_poll id=”1″]