અમદાવાદમાં દિવાળીનો તહેવાર કોરોનાને આપી શકે છે આમંત્રણ, લાલ દરવાજા ખાતે દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ

|

Nov 12, 2020 | 5:58 PM

અમદાવાદમાં દિવાળીનો તહેવાર કોરોનાને આપી શકે છે આમંત્રણ. જે પ્રકારે લાલ દરવાજા ખાતે દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી છે તેને લઈને ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા છે અને ભદ્રમાં પગ પણ ના મૂકી શકાય તેવી ભીડ જામી છે. માસ્ક વિના લોકો ખરીદી કરવા માટે ઉમટી પડતા તંત્ર માટે ભીડને નિયંત્રણમાં લેવી મુશ્કેલ થઈ […]

અમદાવાદમાં દિવાળીનો તહેવાર કોરોનાને આપી શકે છે આમંત્રણ, લાલ દરવાજા ખાતે દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ

Follow us on

અમદાવાદમાં દિવાળીનો તહેવાર કોરોનાને આપી શકે છે આમંત્રણ. જે પ્રકારે લાલ દરવાજા ખાતે દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી છે તેને લઈને ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા છે અને ભદ્રમાં પગ પણ ના મૂકી શકાય તેવી ભીડ જામી છે. માસ્ક વિના લોકો ખરીદી કરવા માટે ઉમટી પડતા તંત્ર માટે ભીડને નિયંત્રણમાં લેવી મુશ્કેલ થઈ ગઈ હતી. લોકો કે તંત્રને કોરોનાની ચિંચા જ નથી તેમ લાગી રહ્યું છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article