Gujarati NewsGujaratAhmedabad jan seva kendras directed to resolve public issues asap to avoid crowding amid corona ahmedabad jan seva kendra ane sarkari kacherio ma loko na kam jadpi pura karva collector no aadesh
અમદાવાદ: જનસેવા કેન્દ્રો અને સરકારી કચેરીઓમાં લોકોના કામ ઝડપી પુરા કરવા કલેક્ટરનો આદેશ
અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા જનસેવા કેન્દ્રો અને સરકારી કચેરીઓમાં લોકોના કામો ઝડપી પુરા કરવાની સુચના અપાઈ છે. કોરોનાકાળમાં લોકોની ભીડ એકત્ર ના થાય અને કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા […]
Follow us on
અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા જનસેવા કેન્દ્રો અને સરકારી કચેરીઓમાં લોકોના કામો ઝડપી પુરા કરવાની સુચના અપાઈ છે. કોરોનાકાળમાં લોકોની ભીડ એકત્ર ના થાય અને કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.