Gujarati NewsGujaratAhmedabad home minister pardipsinh jadeja reviews night curfew
રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અમદાવાદના કર્ફ્યૂની કરશે સમીક્ષા, વિવિધ વિસ્તારોનો મેળવશે તાગ
અમદાવાદમાં ગઈકાલે રાત્રે 57 કલાકનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના કર્ફ્યૂની સમીક્ષા રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા કરશે અને શહેરના વિસ્તારોનો તાગ મેળવશે અને સૌથી વધુ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ અંગે સમીક્ષા કરશે. & Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી […]
Follow us on
અમદાવાદમાં ગઈકાલે રાત્રે 57 કલાકનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના કર્ફ્યૂની સમીક્ષા રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા કરશે અને શહેરના વિસ્તારોનો તાગ મેળવશે અને સૌથી વધુ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ અંગે સમીક્ષા કરશે.