કોરોના વાયરસને લઈ અમદાવાદનું તંત્ર હરકતમાં, આરોગ્ય વિભાગે અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે યોજી બેઠક

|

Jan 27, 2020 | 9:51 AM

ચીનમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને લઈ અમદાવાદનું તંત્ર હરકતમાં આવી ગયું છે. વાયરસ અમદાવાદમાં ન પ્રવેશે તેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને એટલે જ આજે ઉસ્માનપુરા ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓએ બેઠક યોજી હતી. આ બેઠક અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે યોજવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસને લઈ કેવી રીતે કામગીરી કરવી તે અંગે સૂચના […]

કોરોના વાયરસને લઈ અમદાવાદનું તંત્ર હરકતમાં, આરોગ્ય વિભાગે અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે યોજી બેઠક

Follow us on

ચીનમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને લઈ અમદાવાદનું તંત્ર હરકતમાં આવી ગયું છે. વાયરસ અમદાવાદમાં ન પ્રવેશે તેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને એટલે જ આજે ઉસ્માનપુરા ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓએ બેઠક યોજી હતી. આ બેઠક અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે યોજવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસને લઈ કેવી રીતે કામગીરી કરવી તે અંગે સૂચના આપવામાં આવી હતી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: NPRની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાથી સુપ્રીમ કોર્ટનો ઈનકાર, જાહેર કરી નોટિસ

Next Article