ચીનમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને લઈ અમદાવાદનું તંત્ર હરકતમાં આવી ગયું છે. વાયરસ અમદાવાદમાં ન પ્રવેશે તેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને એટલે જ આજે ઉસ્માનપુરા ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓએ બેઠક યોજી હતી. આ બેઠક અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે યોજવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસને લઈ કેવી રીતે કામગીરી કરવી તે અંગે સૂચના આપવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: NPRની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાથી સુપ્રીમ કોર્ટનો ઈનકાર, જાહેર કરી નોટિસ