VIDEO: અમદાવાદમાં કાલુપુર શાકભાજી અને ફ્રૂટ માર્કેટ અનિશ્ચિત સમય સુધી બંધ, નહેરુબ્રિજ પણ અવર-જવર માટે બંધ

|

Apr 08, 2020 | 4:47 AM

અમદાવાદના કાલુપુરમાં ફ્રૂટ અને શાક માર્કેટ પણ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયા છે. પૂર્વ વિસ્તારમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલુપુર ફ્રુટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ કર્યો છે. આ પણ વાંચો: વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની કેબિનેટ બેઠક મળશે, લોકડાઉનની સમય મર્યાદા અંગે […]

VIDEO: અમદાવાદમાં કાલુપુર શાકભાજી અને ફ્રૂટ માર્કેટ અનિશ્ચિત સમય સુધી બંધ, નહેરુબ્રિજ પણ અવર-જવર માટે બંધ

Follow us on

અમદાવાદના કાલુપુરમાં ફ્રૂટ અને શાક માર્કેટ પણ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયા છે. પૂર્વ વિસ્તારમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલુપુર ફ્રુટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો: વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની કેબિનેટ બેઠક મળશે, લોકડાઉનની સમય મર્યાદા અંગે લેવાઈ શકે છે નિર્ણય

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઉપરાંત નેહરુબ્રિજને પણ બંધ કરવા સૂચના આપી છે. નહેરુબ્રિજ પર હવે કોઈપણ ખાનગી વાહન અવરજવર નહીં કરી શકે. આ આદેશ અનિશ્ચિત સમય સુધી લાગુ કરવામાં આવ્યો છે. સૌથી સંક્રમિત અને કલસ્ટર ઝોન કાલુપુર ટાવર પાસે જ આવેલા છે અને ફ્રુટ અને શાકમાર્કેટ પણ આ જ વિસ્તારમાં આવેલા હોવાથી લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય તે માટે લોકો અવરજવર ન કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article