અમદાવાદઃ વાહનચાલકોને મળશે ટ્રાફિકજામમાંથી મુક્તિ, અમિત શાહ આવતીકાલે બે ફ્લાય ઓવરનું કરશે ઈ-લોકાર્પણ

|

Nov 29, 2020 | 8:15 PM

અમદાવાદમાં સાણંદ સર્કલ અને સિંધુ ભવન નજીક ફ્લાય ઓવર બનાવાયા છે. સાણંદ સર્કલ પાસેનો ફ્લાય ઓવર 36 કરોડ અને સિંધુ ભવન નજીકનો ફ્લાય ઓવર 35 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. બંને ફ્લાય ઓવરનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ઈ-લોકાર્પણ કરશે. ફ્લાય ઓવરના લોકાર્પણ બાદ વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. વર્ષ 2016-17માં માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલે […]

અમદાવાદઃ વાહનચાલકોને મળશે ટ્રાફિકજામમાંથી મુક્તિ, અમિત શાહ આવતીકાલે બે ફ્લાય ઓવરનું કરશે ઈ-લોકાર્પણ

Follow us on

અમદાવાદમાં સાણંદ સર્કલ અને સિંધુ ભવન નજીક ફ્લાય ઓવર બનાવાયા છે. સાણંદ સર્કલ પાસેનો ફ્લાય ઓવર 36 કરોડ અને સિંધુ ભવન નજીકનો ફ્લાય ઓવર 35 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. બંને ફ્લાય ઓવરનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ઈ-લોકાર્પણ કરશે. ફ્લાય ઓવરના લોકાર્પણ બાદ વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. વર્ષ 2016-17માં માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલે ફ્લાય ઓવર મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો: જૂનાગઢ: અગતરાયમાં એક જ રાતમાં 5 જગ્યાએ ચોરી, જુઓ ચોરીનો LIVE VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article