અમદાવાદના વિશાલા સર્કલ પાસે વોટર લાઈનમાં કામ કરવા ઉતરેલા 2 શ્રમિકના થયા મોત

|

Oct 20, 2019 | 11:47 AM

અમદાવાદના વિશાલા સર્કલ પાસે વોટર લાઈનમાં કામ કરતી વખતે બે શ્રમિકો બેભાન થયા હતા. જે બાદ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન બંને શ્રમિકના મોત નિપજ્યા છે.  આ પણ વાંચોઃ પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો…હું નવો આવ્યું છું! Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 […]

અમદાવાદના વિશાલા સર્કલ પાસે વોટર લાઈનમાં કામ કરવા ઉતરેલા 2 શ્રમિકના થયા મોત

Follow us on

અમદાવાદના વિશાલા સર્કલ પાસે વોટર લાઈનમાં કામ કરતી વખતે બે શ્રમિકો બેભાન થયા હતા. જે બાદ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન બંને શ્રમિકના મોત નિપજ્યા છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો…હું નવો આવ્યું છું!

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, ડ્રેનેજના કામ કરવા માટે શ્રમિકોને ઉતારવામાં આવે છે. અને અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓને લઈ હાઈકોર્ટે પણ તંત્રને ટકોર કરી છે. આમ છતાં ટેક્નોલોજીનો સહારો લેવામાં આવતો નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article