અમદાવાદના વિશાલા સર્કલ પાસે વોટર લાઈનમાં કામ કરતી વખતે બે શ્રમિકો બેભાન થયા હતા. જે બાદ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન બંને શ્રમિકના મોત નિપજ્યા છે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો…હું નવો આવ્યું છું!
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે, ડ્રેનેજના કામ કરવા માટે શ્રમિકોને ઉતારવામાં આવે છે. અને અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓને લઈ હાઈકોર્ટે પણ તંત્રને ટકોર કરી છે. આમ છતાં ટેક્નોલોજીનો સહારો લેવામાં આવતો નથી.