અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોના સંક્રમણને પગલે 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી લૉકડાઉન

|

Oct 26, 2020 | 3:36 PM

અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્વયંભૂ લૉકડાઉન કરાયું છે. રાધાસ્વામી રોડ પર પંચશીલ સંકુલ વિસ્તારના સ્થાનિકો અને ખાનગી સંસ્થાએ સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યુ છે. આ વિસ્તારમાં 15 દિવસમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયા છે. એક મહિનામાં કોરોના સંક્રમણે જોર પકડતા સ્થાનિકોમાં ભય પણ ફેલાયો છે. જેથી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લૉકડાઉનમાં જોડાઈ […]

અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોના સંક્રમણને પગલે 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી લૉકડાઉન

Follow us on

અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્વયંભૂ લૉકડાઉન કરાયું છે. રાધાસ્વામી રોડ પર પંચશીલ સંકુલ વિસ્તારના સ્થાનિકો અને ખાનગી સંસ્થાએ સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યુ છે. આ વિસ્તારમાં 15 દિવસમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયા છે. એક મહિનામાં કોરોના સંક્રમણે જોર પકડતા સ્થાનિકોમાં ભય પણ ફેલાયો છે. જેથી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લૉકડાઉનમાં જોડાઈ છે. આ વિસ્તારમાં સવારે 6થી 9.30 સુધી દુકાનો શરૂ રાખવા અપીલ કરાઈ છે. 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી આ લૉકડાઉન અમલી રહેશે. સ્થાનિકોનું લોકડાઉન બાબતે શું માનવું છે જુઓ આ વીડિયો.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article