અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે કેટલીક પરીક્ષાઓ રદ કરાઇ છે. જેમાં જીટીયુની એન્ટ્રેસ એકઝામ રદ કરવામાં આવી છે. સાથે જ પીએડીની પ્રવેશ પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. કોરોનાના વધતા સંક્રમણને પગલે બે દિવસ અમદાવાદ બંધનું એલાન છે. જેને પગલે આ પરીક્ષાઓ મોકુફ રખાઇ છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં […]
Follow us on
અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે કેટલીક પરીક્ષાઓ રદ કરાઇ છે. જેમાં જીટીયુની એન્ટ્રેસ એકઝામ રદ કરવામાં આવી છે. સાથે જ પીએડીની પ્રવેશ પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. કોરોનાના વધતા સંક્રમણને પગલે બે દિવસ અમદાવાદ બંધનું એલાન છે. જેને પગલે આ પરીક્ષાઓ મોકુફ રખાઇ છે.