અમદાવાદમાં લાલદરવાજાની રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, લોકોની ઉમટી ભીડ

|

Oct 18, 2020 | 9:55 PM

કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ  નાગરિકોમાં કોરોનાનો ભય તેવું લાગી રહ્યું નથી. અમદાવાદમાં રવિવારી બજાર હોય કે લાલ દરવાજા બજાર નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. ઉલ્લખેનીય છેકે તહેવારોના કારણે બજારોમાં નાગરિકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. પરંતુ ખરીદી દરમિયાન નાગરિકો ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન […]

અમદાવાદમાં લાલદરવાજાની રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, લોકોની ઉમટી ભીડ

Follow us on

કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ  નાગરિકોમાં કોરોનાનો ભય તેવું લાગી રહ્યું નથી. અમદાવાદમાં રવિવારી બજાર હોય કે લાલ દરવાજા બજાર નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. ઉલ્લખેનીય છેકે તહેવારોના કારણે બજારોમાં નાગરિકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. પરંતુ ખરીદી દરમિયાન નાગરિકો ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળી રહ્યા છે કે, ન તો માસ્કના નિયમોનું પાલન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ રવિવારી બજાર બંધ કરાવાવમાં આવી હતી. પરંતુ ફરી રવિવારી બજાર શરું થતા નાગરિકો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article