અમદાવાદના ગુલાબનગરમાં ફેક્ટરીમાં ગુંગળામણને કારણે બે લોકોના મોત, ટાંકીની સફાઇ દરમિયાન બની ઘટના

|

Nov 28, 2020 | 7:18 PM

અમદાવાદના પિરાણા-પીપળજ રોડ નજીક ગુલાબનગરમાં આવેલી ફેક્ટરીમાં ગુંગળામણના કારણે બે લોકોના મોત થયા છે. ફેકટરીમાં બે લોકો ટાંકી સાફ કરતા બેભાન થયા છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે. બંનેને બહાર કાઢયા બાદ બંનેના મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

અમદાવાદના ગુલાબનગરમાં ફેક્ટરીમાં ગુંગળામણને કારણે બે લોકોના મોત, ટાંકીની સફાઇ દરમિયાન બની ઘટના

Follow us on

અમદાવાદના પિરાણા-પીપળજ રોડ નજીક ગુલાબનગરમાં આવેલી ફેક્ટરીમાં ગુંગળામણના કારણે બે લોકોના મોત થયા છે. ફેકટરીમાં બે લોકો ટાંકી સાફ કરતા બેભાન થયા છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે. બંનેને બહાર કાઢયા બાદ બંનેના મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:16 pm, Sat, 28 November 20

Next Article