અમદાવાદના ધોળકામાં 22 અને 23 તારીખે સ્વૈચ્છિક લોકડાઉન, સાંજે 4થી સવારે 8 વાગ્યા સુધી રહેશે બંધ
અમદાવાદ જિલ્લાના ધોળકામાં 22 અને 23 તારીખે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં વેપારીઓની એક બેઠક મળી હતી. જેમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. ધોળકામાં સાંજે ચાર વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન રહેશે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ […]
Follow us on
અમદાવાદ જિલ્લાના ધોળકામાં 22 અને 23 તારીખે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં વેપારીઓની એક બેઠક મળી હતી. જેમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. ધોળકામાં સાંજે ચાર વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન રહેશે.