અમદાવાદના ધોળકામાં 22 અને 23 તારીખે સ્વૈચ્છિક લોકડાઉન, સાંજે 4થી સવારે 8 વાગ્યા સુધી રહેશે બંધ

|

Nov 21, 2020 | 6:06 PM

અમદાવાદ જિલ્લાના ધોળકામાં 22 અને 23 તારીખે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં વેપારીઓની એક બેઠક મળી હતી. જેમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. ધોળકામાં સાંજે ચાર વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન રહેશે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ […]

અમદાવાદના ધોળકામાં 22 અને 23 તારીખે સ્વૈચ્છિક લોકડાઉન, સાંજે 4થી સવારે 8 વાગ્યા સુધી રહેશે બંધ

Follow us on

અમદાવાદ જિલ્લાના ધોળકામાં 22 અને 23 તારીખે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં વેપારીઓની એક બેઠક મળી હતી. જેમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. ધોળકામાં સાંજે ચાર વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન રહેશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:05 pm, Sat, 21 November 20

Next Article