AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ શહેરમાં વધુ એક BRTS બસે સર્જયો અકસ્માત, BRTSએ આઈસર વાહનને અડફેટે લીધું

અમદાવાદ શહેરમાં વધુ એક BRTS બસ કાબુ બહાર રહી. ચંદ્રનગર BRTS સ્ટોપ પાસે અકસ્માત સર્જાયો. ડિવાઈડર સાથે BRTS બસ અથડાઇ છે. BRTSએ આઈસર વાહનને પણ અડફેટમાં લીધું હતું. જોકે આ ઘટનામાં આઈસર ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ BRTSનો ડ્રાઇવર સ્થળ છોડી ફરાર થયો છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

અમદાવાદ શહેરમાં વધુ એક BRTS બસે સર્જયો અકસ્માત, BRTSએ આઈસર વાહનને અડફેટે લીધું
| Updated on: Dec 11, 2020 | 3:32 PM
Share

અમદાવાદ શહેરમાં વધુ એક BRTS બસ કાબુ બહાર રહી. ચંદ્રનગર BRTS સ્ટોપ પાસે અકસ્માત સર્જાયો. ડિવાઈડર સાથે BRTS બસ અથડાઇ છે. BRTSએ આઈસર વાહનને પણ અડફેટમાં લીધું હતું. જોકે આ ઘટનામાં આઈસર ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ BRTSનો ડ્રાઇવર સ્થળ છોડી ફરાર થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">