સુરતમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ, મદદગારી બદલ તેની પત્નીને દસ વર્ષની કેદની સજાનો હુકમ

અમરોલીની સગીરાનું વર્ષ 2020માં અપહરણ કરી ઉત્તરપ્રદેશ લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારાયો હતો. આરોપી અશ્વની ત્રિવેણી ગુપ્તા અને તેની પત્ની પાર્વતી ગુપ્તાએ અપહરણ કર્યું હતું ત્યાર બાદ સંબંધીઓને ત્યાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારાયું હતું. 17 વર્ષીય પીડિત સગીરા મોકો મળતાં ત્યાંથી ભાગીને પોતાના પરિવારને ત્યાં આવી ગઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 11:44 AM

સુરતમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે જ્યારે આરોપીની પત્નીને દસ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં વર્ષ 2020માં બનેલી ઘટનામાં કોર્ટે ચુકાદો આપ્યો છે.

અમરોલીની સગીરાનું વર્ષ 2020માં અપહરણ કરી ઉત્તરપ્રદેશ લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારાયો હતો. આરોપી અશ્વની ત્રિવેણી ગુપ્તા અને તેની પત્ની પાર્વતી ગુપ્તાએ અપહરણ કર્યું હતું ત્યાર બાદ સંબંધીઓને ત્યાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારાયું હતું. 17 વર્ષીય પીડિત સગીરા મોકો મળતાં ત્યાંથી ભાગીને પોતાના પરિવારને ત્યાં આવી ગઈ હતી. પરિવારને આપવીતી જણાવતા અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આ કેસ સુરત કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી અશ્વની ત્રિવેણી ગુપ્તાને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. પત્નીએ પણ આરોપીને આ કૃત્યમાં સાથ આપતા દસ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચોઃ Surat : પ્રદુષણ નિયંત્રણ કરવામાં સફળ સુરત મનપા હવે કાર્બન ક્રેડિટ વેચીને સવા કરોડ કમાઈ શકશે

આ પણ વાંચોઃરાજ્યમાં ગરમીના પ્રમાણમાં હજી વધારો થશે, હવામાન વિભાગે 5 દિવસ હિટવેવની આગાહી કરી

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">