અમદાવાદ: કોરોનાના 8 પોઝિટીવ દર્દીઓ વતનમાં જતાં રહ્યા, એપેડેમીક એક્ટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરાશે

|

Nov 08, 2020 | 4:25 PM

કોરોનાને કાબૂમાં લેવા માટે AMC દ્વારા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. રેપિડટેસ્ટ, એન્ટીજન ટેસ્ટ અને વડીલ સુખાકારી સેવા શરૂ કરાઈ. પોઝિટીવ આવનાર દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે છે, તેમનું નિયમિત ફોલોઅપ લેવામાં આવે છે. ત્યારે કોરોના દર્દીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. 8 કોરોના પોઝિટીવ દર્દીઓ કામ કરવા જતાં હોય છે અને ઘરેથી વતનમાં […]

અમદાવાદ: કોરોનાના 8 પોઝિટીવ દર્દીઓ વતનમાં જતાં રહ્યા, એપેડેમીક એક્ટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરાશે

Follow us on

કોરોનાને કાબૂમાં લેવા માટે AMC દ્વારા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. રેપિડટેસ્ટ, એન્ટીજન ટેસ્ટ અને વડીલ સુખાકારી સેવા શરૂ કરાઈ. પોઝિટીવ આવનાર દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે છે, તેમનું નિયમિત ફોલોઅપ લેવામાં આવે છે. ત્યારે કોરોના દર્દીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. 8 કોરોના પોઝિટીવ દર્દીઓ કામ કરવા જતાં હોય છે અને ઘરેથી વતનમાં જતાં રહ્યા છે. આ દર્દીઓને એપેડેમીક એક્ટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરાશે અને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article