71 કરોડના ખર્ચ બાદ અમદાવાદીઓને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, સાણંદ અને સિંધુ ભવન ખાતે બનેલા બે નવ નિર્મિત ફ્લાય ઓવર ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ખુલ્લા મુકાયા

|

Nov 30, 2020 | 12:46 PM

અમદાવાદ ખાતે આવેલા સાણંદ અને સિંધુ ભવન ખાતે બનેલા બે નવ નિર્મિત ફ્લાય ઓવરનું ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ઓપનીંગ કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહને હસ્તે બ્રીજ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પકવાન ચાર રસ્તા પાસે સિક્સ લેન બ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો છે. 71 કરોડના ખર્ચે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી […]

71 કરોડના ખર્ચ બાદ અમદાવાદીઓને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, સાણંદ અને સિંધુ ભવન ખાતે બનેલા બે નવ નિર્મિત ફ્લાય ઓવર ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ખુલ્લા મુકાયા

Follow us on

અમદાવાદ ખાતે આવેલા સાણંદ અને સિંધુ ભવન ખાતે બનેલા બે નવ નિર્મિત ફ્લાય ઓવરનું ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ઓપનીંગ કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહને હસ્તે બ્રીજ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પકવાન ચાર રસ્તા પાસે સિક્સ લેન બ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો છે. 71 કરોડના ખર્ચે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા. આ ફ્લાયઓવર ખુલ્લો મુકવાના કારણે જનતાને ટ્રાફિક જામમાંથી મોટી મુક્તિ મળશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article