રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર, 24 કલાકમાં નવા 615 કેસ નોંધાયા

|

Sep 27, 2020 | 1:46 PM

રાજ્યમાં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યા છે. જો આજની વાત કરવામાં આવે તો નવા 615 પોઝિટીવ કેસો નોંધાયા છે. જ્યારે 379 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને 18 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાનો કુલ આંક 30,773 પર પહોંચ્યો છે. અત્યાર સુધી 1,790 લોકોના મોત થયા છે, જ્યારે 22,417 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા […]

રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર, 24 કલાકમાં નવા 615 કેસ નોંધાયા

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યા છે. જો આજની વાત કરવામાં આવે તો નવા 615 પોઝિટીવ કેસો નોંધાયા છે. જ્યારે 379 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને 18 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાનો કુલ આંક 30,773 પર પહોંચ્યો છે. અત્યાર સુધી 1,790 લોકોના મોત થયા છે, જ્યારે 22,417 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:46 pm, Sat, 27 June 20

Next Article