સુરત શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વધુ ત્રણ પોઝિટિવ કેસનો વધારો થતા આંકડો 22 પર પહોંચી ગયો છે. જ્યારે આજે એક રાંદરેના વૃદ્ધનું પણ મોત નીપજ્યું છે. રાંદેરના 52 વર્ષના અહેસાન રસીદ ખાનનું નિધન થયું છે. જેથી કોરોનાના કારણે કુલ આ ત્રીજું મોત શહેરમાં થયું હોવાનું સામે આવ્યું છે. નિવૃતિની જીંદગી જીવતા અહેસાન ખાન રશિદખાન પઠાણ કોરોનાની સાથે હાયપર ટેન્શન, ડાયબિટિસ અને ડિપ્રેશનના બીમાર હતાં.
આ પણ વાંચો: અમદાવાદમાં લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો