સુરતના રાંદેર વિસ્તારમાં કોરોના વાઈરસથી વધુ એક દર્દીનું મોત

|

Apr 07, 2020 | 2:34 PM

સુરત શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વધુ ત્રણ પોઝિટિવ કેસનો વધારો થતા આંકડો 22 પર પહોંચી ગયો છે. જ્યારે આજે એક રાંદરેના વૃદ્ધનું પણ મોત નીપજ્યું છે. રાંદેરના 52 વર્ષના અહેસાન રસીદ ખાનનું નિધન થયું છે. જેથી કોરોનાના કારણે કુલ આ ત્રીજું મોત શહેરમાં થયું હોવાનું સામે આવ્યું છે. નિવૃતિની જીંદગી જીવતા અહેસાન ખાન રશિદખાન […]

સુરતના રાંદેર વિસ્તારમાં કોરોના વાઈરસથી વધુ એક દર્દીનું મોત

Follow us on

સુરત શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વધુ ત્રણ પોઝિટિવ કેસનો વધારો થતા આંકડો 22 પર પહોંચી ગયો છે. જ્યારે આજે એક રાંદરેના વૃદ્ધનું પણ મોત નીપજ્યું છે. રાંદેરના 52 વર્ષના અહેસાન રસીદ ખાનનું નિધન થયું છે. જેથી કોરોનાના કારણે કુલ આ ત્રીજું મોત શહેરમાં થયું હોવાનું સામે આવ્યું છે. નિવૃતિની જીંદગી જીવતા અહેસાન ખાન રશિદખાન પઠાણ કોરોનાની સાથે હાયપર ટેન્શન, ડાયબિટિસ અને ડિપ્રેશનના બીમાર હતાં.

આ પણ વાંચો: અમદાવાદમાં લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article