Gujarati NewsGujarat412 new coronavirus cases reported in gujarat today 27 died rajya ma corona na nava 412 case ahmedabad ma chele 24 kalk ma 24 loko na mot
રાજ્યમાં કોરોનાના નવા 412 કેસ, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત
ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 412 કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં 621 દર્દીઓને રજા અપાઈ છે. અમદાવાદમાં 284 કેસ, સુરતમાં 55 કેસ, વડોદરામાં 28 કેસ, ગાંધીનગરમાં 12 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 24 […]
Follow us on
ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 412 કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં 621 દર્દીઓને રજા અપાઈ છે. અમદાવાદમાં 284 કેસ, સુરતમાં 55 કેસ, વડોદરામાં 28 કેસ, ગાંધીનગરમાં 12 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 24 લોકોના મોત થયા છે.