રાજ્યમાં કોરોનાના નવા 412 કેસ, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત

|

Sep 28, 2020 | 5:59 PM

ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 412 કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં 621 દર્દીઓને રજા અપાઈ છે. અમદાવાદમાં 284 કેસ, સુરતમાં 55 કેસ, વડોદરામાં 28 કેસ, ગાંધીનગરમાં 12 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 24 […]

રાજ્યમાં કોરોનાના નવા 412 કેસ, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત

Follow us on

ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 412 કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં 621 દર્દીઓને રજા અપાઈ છે. અમદાવાદમાં 284 કેસ, સુરતમાં 55 કેસ, વડોદરામાં 28 કેસ, ગાંધીનગરમાં 12 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 24 લોકોના મોત થયા છે.

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:30 pm, Sat, 30 May 20

Next Article