વડોદરાની ટાયર કંપનીના 5000માંથી 400 કર્મચારીને કોરોનાના લક્ષણો, કર્મચારીઓના કોરોના ટેસ્ટીગ કરવા કર્મચારી મંડળે કરી માંગ

વડોદરાની ટાયર કંપનીના 400 કર્મચારીઓમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાયા છે. જેને લઈને ટાયર કંપનીના કર્મચારી મંડળે, વહીવટીતંત્ર સમક્ષ કોરોનાનું પરિક્ષણ કરવા માટે કરી માંગ કરી છે. ટાયર કંપનીમાં પાંચ હજાર જેટલા કર્મચારીઓ કામમ કરી રહ્યા છે. કોરોનાને લગતી સરકારની ગાઈડલાઈનનો ભંગ, કંપનીમાં થતો હોવાનો આક્ષેપ કર્મચારી મંડળે કર્યો છે. પાંચ કર્મચારીના કોરોનાથી મોત થયા હોવાનું […]

વડોદરાની ટાયર કંપનીના 5000માંથી 400 કર્મચારીને કોરોનાના લક્ષણો, કર્મચારીઓના કોરોના ટેસ્ટીગ કરવા કર્મચારી મંડળે કરી માંગ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 1:57 PM

વડોદરાની ટાયર કંપનીના 400 કર્મચારીઓમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાયા છે. જેને લઈને ટાયર કંપનીના કર્મચારી મંડળે, વહીવટીતંત્ર સમક્ષ કોરોનાનું પરિક્ષણ કરવા માટે કરી માંગ કરી છે. ટાયર કંપનીમાં પાંચ હજાર જેટલા કર્મચારીઓ કામમ કરી રહ્યા છે. કોરોનાને લગતી સરકારની ગાઈડલાઈનનો ભંગ, કંપનીમાં થતો હોવાનો આક્ષેપ કર્મચારી મંડળે કર્યો છે.

પાંચ કર્મચારીના કોરોનાથી મોત થયા હોવાનું કર્મચારી મંડળ જણાવીને કંપનીમાં વધુને વધુ તપાસ કરવા માંગ કરી છે. કંપનીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હોવાની વાત કરી છે. કોરોનાના લક્ષણો હોય તેવા કર્મચારીને કંપની દ્વારા સારવાર આપવાની વાત છે પરંતુ આવી કોઈ જ વ્યવસ્થા કંપની દ્વારા ઉભી કરાઈ ના હોવાનો પણ આક્ષેપ કર્મચારી મંડળે કર્યો છે. કોરોનાને કારણે રજા કે ક્વોરોન્ટાઈન કરાય તો તેમનો પગાર કાપી લેવામાં આવતો હોવાના કારણે કામદારો આરોગ્યના ભોગે કામ કરવા મજબૂર બન્યા હોવાનું કર્મચારી મંડળનું કહેવું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચોઃદાહોદમાં એક જ પરિવારના પાંચ સભ્યે કરી આત્મહત્યા, સામૂહિક આત્મહત્યાનુ કારણ આર્થિક સંકડામણ હોવાનુ પ્રાથમિક અનુમાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">