નારેશ્વરમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા ભરૂચના 3 યુવાનો ડૂબ્યા

વડોદરા જિલ્લાના કરજણ નજીક નારેશ્વરથી પસાર થતી નર્મદા નદીમાં ડુબી જવાથી ત્રણ જણાના મોત નિપજ્યા છે. ભરૂચના લિંકરોડ પર રહેતો પરિવાર આજે રવિવારને રજાનો દિવસ હોવાથી નારેશ્વર ગયો હતો. જ્યા નર્મદા નદીમાં ન્હાવા પડેલ 10 પૈકી 3 જણા ડૂબી ગયા હતા. ડુબેલાઓને બહાર કાઢવા માટે સ્થાનિક તરવૈયાઓ શોધખોળ કરી રહ્યાં છે. જુઓ વિડીયો.

નારેશ્વરમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા ભરૂચના 3 યુવાનો ડૂબ્યા
Follow Us:
| Updated on: Jun 28, 2020 | 1:51 PM

વડોદરા જિલ્લાના કરજણ નજીક નારેશ્વરથી પસાર થતી નર્મદા નદીમાં ડુબી જવાથી ત્રણ જણાના મોત નિપજ્યા છે. ભરૂચના લિંકરોડ પર રહેતો પરિવાર આજે રવિવારને રજાનો દિવસ હોવાથી નારેશ્વર ગયો હતો. જ્યા નર્મદા નદીમાં ન્હાવા પડેલ 10 પૈકી 3 જણા ડૂબી ગયા હતા. ડુબેલાઓને બહાર કાઢવા માટે સ્થાનિક તરવૈયાઓ શોધખોળ કરી રહ્યાં છે. જુઓ વિડીયો.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">